કોરોનાનો કેર વધતા વિરપુર જલારામ મંદિર મંગળવારથી બંધ, જલારામ જન્મજયંતિને લઈને શું નિર્ણય કર્યો, જાણો વિગતે
<strong>રાજકોટઃ</strong> કોરોનાનુ સંક્રમણ વધતા યાત્રાધામ વિરપુરમાં જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણીના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. સોમવાર સુધી દર્શન અને અન્નક્ષેત્ર ચાલુ રહેશે. સોમવાર સુધી સવારના સાત વાગ્યાથી રાત્રના નવ વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. મંગળવારથી વિરપૂર જલારામ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે દર્શન અને અન્નક્ષેત્ર બંધ રહેશે. જલારામ મંદિરના ગાદિપતિ રઘુરામબાપાએ
from home https://ift.tt/3kSE47r
via IFTTT
from home https://ift.tt/3kSE47r
via IFTTT
ટિપ્પણીઓ નથી: