દિવાળીના તહેરોમાં ગુજરાતમાં કોરોનાએ માર્યો ઉથલો, ક્યાં કેટલા નોંધાયા કેસ?

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં નવેમ્બર મહિનામાં ફરીથી કોરોનાના દૈનિક કેસો વધી રહ્યા છે. અત્યારે દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે, ત્યારે જ કોરોનાએ ઉથલો માર્યો છે. રાજ્યમાં કોરોનાના કેસો હજારની અંદર ગયા પછી છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસો 1100ને પાર થઈ ગયા છે. ગઈ કાલે 1124 કેસો નોંધાયા હતા. જ્યારે તેની સામે

from home https://ift.tt/35tNCkN
via IFTTT

ટિપ્પણીઓ નથી: