‘ગતિ’ અને ‘નિવાર’ વાવાઝોડાને પગલે આ રાજ્યમાં એલર્ટ જાહેર, સાત જિલ્લામાં બસ સેવા બંધ

બંગાળની ખાડીમાં સર્જાયેલા વધુ એક ચક્રવાતથી તામિલનાડુ અને પુડુચેરીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ‘ગતિ’ અને ‘નિવાર’ વાવાઝોડાને પગેલે તામિલનાડુ અને પુડુચેરીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ હવાનું હળવુ દબાણ આગામી 24 કલાકમાં ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે. 25 નવેમ્બરે ‘નિવાર’ વાવાઝોડુ તામિલનાડુ અને પુડુચેરી પર ત્રાટકે તેવી

from home https://ift.tt/3nRr5oA
via IFTTT

ટિપ્પણીઓ નથી: