ગુજરાતના લોકો હવે આ રાજ્યમાં ટેસ્ટ વગર એન્ટ્રી નહીં કરી શકે, રાજ્ય સરકારે લાગુ કર્યા નવા નિયમ

ગુજરાતના લોકો હવે કોરોના ટેસ્ટ વિના મહારાષ્ટ્રમાં નહીં પ્રવેશી શકે. 25 નવેમ્બરથી આ નિયમ લાગુ થશે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે સોમવારે ફરમાન કર્યું કે ગુજરાત, રાજસ્થાન, દિલ્લી અને ગોવાના લોકો કોરોના ટેસ્ટ વિના મહારાષ્ટ્રમાં પ્રવેશી નહીં શકે. મહારાષ્ટ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર આ 4 રાજ્યોમાંથી હવાઈ માર્ગે આવનારા મુસાફરોએ RT-PCR નેગેટિવ

from home https://ift.tt/399kUYI
via IFTTT

ટિપ્પણીઓ નથી: