પાટણઃ છરીથી ગળું કાપીને જમીન દલાલની હત્યા, કોણ છે આ મૃતક યુવક?
<strong>પાટણઃ</strong> ગઈ કાલે ઉંઝા-બાલીસણા રોડ પર આવેલા મહાદેવજી મંદિરના પાછળના ભાગે આવેલી ઝાડીમાંથી યુવકની લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ અંગે તપાસ કરતાં આ લાશ ઉંઝામાં જમીન દલાલીનું કામ કરતા યુવકની હોવાનું સામે આવ્યું છે. તેમજ યુવકની છરીથી ગળું કાપી હત્યા કરી હોવાનું સામે આવ્યું
from home https://ift.tt/3nlwG69
via IFTTT
from home https://ift.tt/3nlwG69
via IFTTT
ટિપ્પણીઓ નથી: