Dhanteras 2020: આજે ધનતેરસ પર સોનું-ચાંદી ખરીદી માટે શું છે શુભ મુહૂર્ત, જાણો વિગતે
દિવાળીના તહેવારોની ઉલ્લાસપૂર્વક ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે. આજે ધનતેરસ છે. શાસ્ત્રવિદોના મતે ધનતેરસે કરેલી પૂજા એ સહસ્ત્રગણી ફળદાયી હોય છે. આ દિવસે નવુ ધન, ખાસ તો સોના-ચાંદીની ખરીદીનું ખુબ મહત્વ હોય છે. અમદાવાદમાં 150 કરોડનું સોના, 17 કરોડની ચાંદીની ખરીદીનો અંદાજ છે. સોનાના ભાવમાં ઘટાડાથી વેચાણ વધી રહ્યું છે.
from home https://ift.tt/3kphhQf
via IFTTT
from home https://ift.tt/3kphhQf
via IFTTT
ટિપ્પણીઓ નથી: